By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે, પહેલી વખત યુનિ.માં ટેક ફેસ્ટનુ પણ આયોજન
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો
ગાંધી કોઈની માફી નથી માગતા, હું સાવરકર નથી, સંસદમાં હોઉં કે નહીં દેશ માટે લડતો રહીશ : રાહુલ ગાંધી
મોદી અટક અંગે ટિપ્પણી કરનાર ભાજપ નેતાની 5 વર્ષ જૂની ટ્વિટ વાયરલ, કોંગ્રેસે પૂછ્યું – હવે કાર્યવાહી કરશો?
સેમિકન્ડક્ટર ઉદ્યોગના પિતા ગણાતા ગોર્ડન મૂરેનું 94 વર્ષની વયે નિધન
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી જામનગર પંથકમાંથી પૅરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમના હાથે ઝડપાયો
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: 24 ભારતીય ભાષાના લેખકોને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર-2022થી સન્માનિત કરાયા
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > 24 ભારતીય ભાષાના લેખકોને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર-2022થી સન્માનિત કરાયા
રાષ્ટ્રિય

24 ભારતીય ભાષાના લેખકોને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર-2022થી સન્માનિત કરાયા

admin
Last updated: 2023/03/12 at 8:51 PM
admin 3 Min Read
Share
SHARE

image : Twitter

સાહિત્ય અકાદમીએ હિન્દી માટે બદ્રીનારાયણ, અંગ્રેજી માટે અનુરાધા રૉય અને ઉર્દૂ માટે અનીસ અશફાક સહિત 24 ભારતીય ભાષાઓના લેખકોને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કર્યો હતો. આ લેખકોને અકાદમીના છ દિવસના સાહિત્યોત્સવના પહેલા દિવસે આયોજિત કાર્યક્રમમાં આ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 

Press Release: #SahityaAkademi #FestivalOfLetters inaugurated and #Award2022 presented.#AmritMahotsav @AmritMahotsav @PMOIndia @kishanreddybjp @arjunrammeghwal @M_Lekhi @MinOfCultureGoI @secycultureGOI @ksraosahitya @PIB_India @PIBCulture @MIB_India @DDNational pic.twitter.com/RgWwF21t0z

— Sahitya Akademi (@sahityaakademi) March 11, 2023

સાહિત્યોત્સવનું ઉદઘાટન કેન્દ્રીયમંત્રીએ કર્યું 

સાહિત્યોત્સવનું ઉદઘાટન કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલે કર્યું હતું. અકાદમી વતી જારી એક નિવેદન અનુસાર અકાદમીની સંપન્ન થયેલી ચૂંટણીમાં માધવ કૌશિકને અધ્યક્ષ અને કુમુદ શર્માને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મેઘવાલે અકાદમીના એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું કે આપણે સમાજમાં એવી સકારાત્મકતા પેદા કરવી પડશે કે આપણો દેશ વિકાસશીલ દેશને બદલે વિકસિત રાષ્ટ્રનો દરજ્જો મેળવી શકે.

સાંસ્કૃતિક રાજ્યમંત્રીએ શું કહ્યું જુઓ… 

સાંસ્કૃતિક રાજ્ય મંત્રીએ કહ્યું કે, કલા અને સાહિત્ય સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓએ સમાજમાં સર્જનાત્મક અને સકારાત્મક વાતાવરણ જાળવવા સહકાર આપવો જોઈએ. કમાની ઓડિટોરિયમમાં આયોજિત એવોર્ડ સમારંભમાં નારાયણને હિન્દીમાં તેમના કાવ્યસંગ્રહ “તુમડી કે શબ્દ’ માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રોયને અંગ્રેજીમાં તેમની નવલકથા ‘ઓલ ધ લાઈવ્સ વી નેવર લિવ્ડ’ માટે અને અશફાકને ઉર્દૂમાં તેમની નવલકથા ‘ખ્વાબ સરબ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

@PIB_India @PIBCulture @MIB_India @DDNational #Literature #Literary #Celebration #LiteratureFestival #Writers #Community #Poets #Scholars #Translators #Publishers #ValmikiHall #Valmiki #VyasHall #Vyas #TiruvalluvarHall #Tiruvalluvar #SahityaAkademiAuditorium #KamaniAuditorium pic.twitter.com/Uj4iinUcYb

— Sahitya Akademi (@sahityaakademi) March 11, 2023

કોને કોને મળ્યાં એવોર્ડ? 

નિવેદનમાં જણાવાયું કે મનોજ કુમાર ગોસ્વામી (આસામી), તપન બંદ્યોપાધ્યાય (બંગાળી), રશ્મિ ચૌધરી (બોડો) અને વીણા ગુપ્તા (ડોગરી)ને પણ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  જ્યારે ગુલામ મોહમ્મદ શેખ (ગુજરાતી), મુડનાકુડુ ચિન્નાસ્વામી (કન્નડ), ફારૂક ફયાઝ (કાશ્મીરી), માયા અનિલ ખરગેટ (કોંકણી), અજીત આઝાદ (મૈથિલી), એમ. થોમસ મેથ્યુ (મલયાલમ), કોઈજમ શાંતિબાલા (મણિપુરી) , પ્રવિણ દશરથ બાંદેકર (મરાઠી) અને કે. બી. નેપાળી (નેપાળી) ને પણ વર્ષ 2022 માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સાહિત્ય અકાદમી પુરસ્કાર જીતનારને શું મળે છે? 

સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજાયેલા લેખકોને કોતરેલી તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા નવા ચૂંટાયેલા અકાદમીના પ્રમુખ માધવ કૌશિક દ્વારા કરવામાં આવી હતી અને સમાપન વક્તવ્ય નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કુમુદ શર્માએ આપ્યું કર્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ અંગ્રેજી લેખક અને વિદ્વાન ઉપમન્યુ ચેટર્જી હતા.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article ADRએ 7 રાષ્ટ્રીય પક્ષોના આવકની વિગતો જાહેર કરી, અજાણ્યા સ્ત્રોતોમાંથી 66 ટકા દાન મળ્યું
Next Article હોડીથી બ્રિટનમાં ગેરકાયદે ઘુસનારા ભારતીયોની સંખ્યા વધી
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી

"ચાલકીભર્યા રાજકારણ"થી દૂર રહેવા માટે કર્યો આગ્રહકર્ણાટકના ઝડપી વિકાસ માટે,…

2 Min Read
રાષ્ટ્રિય

નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો

જુની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાથી કોઈ રુપિયા કાપવામાં આવતા નહોતા.નવી…

2 Min Read
રાષ્ટ્રિય

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો

Updated: Mar 25th, 2023નવી દિલ્હી,તા.25 માર્ચ 2023,શનિવારજો તમે પણ વારંવાર…

2 Min Read
રાષ્ટ્રિય

નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં

બલિદાનને યાદ કરીને, વિજયની ગાથા સુવર્ણ અક્ષરોમાં લખાશેવિકાસના માર્ગમાં આવતા…

1 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.