By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
માનહાનિ કેસ: રાહુલ ગાંધી સુરત કોર્ટની સજાને પડકારતી અરજી દાખલ કરશે
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા
15 એપ્રિલ 2023 પહેલાં ખરીદેલા સ્ટેમ્પમાં બંને પક્ષકારોની સહી હશે તો પ્રોપર્ટીમાં જૂની જંત્રીનો દર લાગૂ થશે
અમદાવાદમાં મંદિરોમાંથી છત્ર ચોરી કરનાર ઝડપાયો, જેણે ખરીદ્યા તે વેપારીને પણ પોલીસે દબોચ્યો
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: અદાણી ઈફેક્ટ ! એલઆઈસીના ચેરમેન બદલાશે, સિદ્ધાર્થ મોહંતી હવે સંભાળશે આ પદભાર
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > વ્યાપાર > અદાણી ઈફેક્ટ ! એલઆઈસીના ચેરમેન બદલાશે, સિદ્ધાર્થ મોહંતી હવે સંભાળશે આ પદભાર
વ્યાપાર

અદાણી ઈફેક્ટ ! એલઆઈસીના ચેરમેન બદલાશે, સિદ્ધાર્થ મોહંતી હવે સંભાળશે આ પદભાર

admin
Last updated: 2023/03/12 at 8:30 AM
admin 2 Min Read
Share
SHARE

Contents
સરકારે LICના વર્તમાન ચેરમેન એમ.આર. કુમારનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કરી દીધો છેઉલ્લેખનીય છે કે એલઆઈસીએ અદાણી જૂથની કંપનીઓમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે

સરકારે LICના વર્તમાન ચેરમેન એમ.આર. કુમારનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કરી દીધો છે

ઉલ્લેખનીય છે કે એલઆઈસીએ અદાણી જૂથની કંપનીઓમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે

Updated: Mar 12th, 2023

image : Wikipedia 

હિંડેનબર્ગ રિસર્ચ ફર્મનો રિપોર્ટ સામે આવ્યા બાદથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું  અદાણી ગ્રૂપ ભારે નુકસાન વેઠી ચૂક્યું છે. જેના પછી એવી પણ માહિતી સામે આવી હતી કે અદાણી ગ્રૂપની કંપનીઓમાં સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)અને સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું જંગી રોકાણ હતું. આ દરમિયાન સરકારે LICના વર્તમાન ચેરમેન એમ.આર. કુમારનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કરી દીધો છે. 

સિદ્ધાર્થ મોહંતીને એલઆઈસીના નવા વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા 

સરકાર દ્વારા સિદ્ધાર્થ મોહંતીને એલઆઈસીના નવા વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. તે 14 માર્ચથી આ પદભાર સંભાળશે. હાલમાં તેમની નિમણૂક 3 મહિના માટે કરાઈ છે. સિદ્ધાર્થ મોહંતી હાલમાં એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઈઓ છે.  મોહંતીને 1 ફેબ્રુઆરી 2021ના રોજ  આ પદ મળ્યું હતું. તેમણે ટી.સી. સુશીલ કુમારનું સ્થાન લીધું હતું. સિદ્ધાર્થ મોહંતી 30 જૂન 2023 સુધીમાં નિવૃત્ત થવાના છે અને ત્યાં સુધી તેઓ આ પદે જળવાઇ રહેશે. 

એલઆઈસી તરફથી શેરબજારને કરાઈ જાણ 

એલઆઈસી તરફથી શેરબજારને જાણ કરાઈ હતી  કે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે સિદ્ધાર્થ મોહંતીને કંપનીના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. એલઆઈસીના તેમના મેનેજિંગ ડિરેક્ટરની ફરજોમાંથી આ એક અલગ ચાર્જ હશે. તેઓ 14 માર્ચ 2021થી વચગાળાના અધ્યક્ષ તરીકે કામ કરવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે એલઆઈસીએ અદાણી જૂથની કંપનીઓમાં 30,127 કરોડનું રોકાણ કર્યું છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article અખિલેશે ભાજપ વિરૂદ્ધ પરંતુ કોંગ્રેસ રહિત ‘થર્ડ ફ્રન્ટ’ રચવાની શરૂઆત કરી છે
Next Article OMG! જમ્મુ-કાશ્મીરમાં કદાવર નેતાઓના ઘરના વીજ કનેક્શન કપાયા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

વ્યાપાર

UPI પેમેન્ટમાં ચાર્જ લાગવાની વાતો વચ્ચે NPCIની સ્પષ્ટતા, ગ્રાહકોને નહીં લાગે કોઈ ચાર્જ, સમજો સંપૂર્ણ માહિતી

UPI દ્વારા, ગ્રાહકો અને દુકાનદારો દ્વારા દર મહિને 8 અબજથી…

2 Min Read
વ્યાપાર

1 એપ્રિલથી UPI ટ્રાન્ઝેક્શન બનશે મોંઘુ, 2000 રૂપિયાથી વધુની ચુકવણીના આ વ્યવહારો પર લાગશે ચાર્જ!

P2P અને P2PM બેંક એકાઉન્ટ્સ અને PPI વૉલેટ વચ્ચેના વ્યવહારો…

2 Min Read
વ્યાપાર

એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયા એરલાઇન્સની ટિકિટો હવે એક જ વેબસાઇટ પરથી બુક થશે

ઈન્ટીગ્રેટેડ રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાઈઆ બંને એરલાઇન્સનો વિલય થવાનો છેUpdated:…

1 Min Read
વ્યાપાર

BSE F&Oમાં એક્સપાયરી ગુરૂવારને બદલે શુક્રવારે કરશે

એનએસઈને ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં ટક્કર આપવાની કવાયતમુંબઈ : બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઈ…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.