By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
એનસીએલએટીએ ગૂગલ પરના રૃ. ૧૩૩૭ કરોડના દંડને યોગ્ય ઠેરવ્યો
કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ
શાપુર ફાટક પાસે બે ટ્રક અથડાતાં બંનેના ચાલકના મોત, 1ને ઇજા
અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ જો કે, તીવ્રતા ઘણી ઓછી હતી
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: VIDEO : ‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > VIDEO : ‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર
રાષ્ટ્રિય

VIDEO : ‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર

admin
Last updated: 2023/03/13 at 3:22 PM
admin 3 Min Read
Share
SHARE

Contents
ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાની કાર્યવાહી બાદ બહાર નિકળી CBI-ED પર લગાવ્યા ગંભીર આક્ષેપતેજસ્વીએ કહ્યું, મારી સામે લડવાની તાકાત ભાજપીઓ અને RSSમાં બિલકુલ નથી, તેથી દરોડા પર દરોડા…

ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહાર વિધાનસભાની કાર્યવાહી બાદ બહાર નિકળી CBI-ED પર લગાવ્યા ગંભીર આક્ષેપ

તેજસ્વીએ કહ્યું, મારી સામે લડવાની તાકાત ભાજપીઓ અને RSSમાં બિલકુલ નથી, તેથી દરોડા પર દરોડા…

Updated: Mar 13th, 2023

પટણા, તા.13 માર્ચ-2023, સોમવાર

બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બિહાર વિધાનસભાની કાર્યવાહી બાદ બહાર નિકળ્યા તો સંપૂર્ણ અંદાજમાં બોલતા જોવા મળ્યા હતા. તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી મુદ્દે કહ્યું કે, ‘ક્રોનોલોજી સમજવી પડશે… ડાયરેક્ટર છે….અમિત શાહજી હશે. તેમણે ડાયલૉગ રાઈટરને બદલવા પડશે. તેમને અમારી પાસેથી ઠેંગો મળી રહ્યો છે. તેજસ્વી સામે લડવાની તાકાત ભાજપીઓ અને RSSમાં બિલકુલ નથી, તેથી દરોડા પર દરોડા…’ તેજસ્વી યાદવે તાજેતરમાં દિલ્હીમાં પડાયેલા દરોડાની વાત કરી અને વાત-વાતમાં મીડિયાને ઘેરતા કહ્યું કે, ‘બીજેપી માઈન્ડના મીડિયાવાળા દરોડાના નામે હાલમાં સમાચારો ચલાવશે… સિંહની જેમ ગર્જશે… પછી 10 દિવસ બાદ મ્યાઉં…’

‘મ્યાઉં’ કરતા વિધાનસભામાંથી બહાર નિકળ્યા તેજસ્વી યાદવ : ભાજપના લોકો, અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર#TejashwiYadav #BiharAssembly #Biharhttps://t.co/v6wodmZQiT pic.twitter.com/GMEIFEazaR

— Gujarat Samachar (@gujratsamachar) March 13, 2023

તેજસ્વીએ જણાવ્યું CBI-EDની સક્રિયતાનું કારણ

રેલવેમાં નોકરીના નામે કાળા નાણા મામલે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવની CBI-ED પૂછપરછ અને તપાસ કરી રહી છે. સોમવારે દિલ્હીથી પરત ફર્યા બાદ તેજસ્વી યાદવે CBI અને ED સક્રિય હોવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘ભાજપના લોકો પૂર્ણિયાની રેલીથી ડરી ગયા છે…. તેમણે ખબર છે કે, તેઓ તેજસ્વીને હરાવી નહીં શકે, તેથી મનથી તોડી નાખો…. પરંતુ, તેઓ જાણતા નથી કે અમે લોકો ડરવાના નથી… મારી પાસે જીગર છે. મારી પાસે વિવેક છે. આ લોકોના ડાયરેક્ટર કોણ છે, ભલે અમિત શાહજી છે… કોઈ સ્ક્રિપ્ટ રાઈટર, ડાયલોગ રાઈટર છે, તો તેને બદલી દેવો પડશે… તેજસ્વીના ત્યાંથી ખજાનો મળવાની એક જ વાત સાત વર્ષથી ચલાવી રહ્યા છે, ઠેંગો મળશે… પંચનામું બતાવો…

તમિલનાડુના નામે ભાજપ-મીડિયા પર હુમલો

નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે, અમે લોકો અમારું કામ કરી રહ્યા છીએ. બિહારના ઉત્થાન માટે…. આ લોકો અમને ડાયવર્ટ કરવા ઈચ્છે છે. તેમણે ગૃહની બહાર સૂત્રોચ્ચારના અવાજો સામે કહ્યું કે, ‘ભાજપી લોકો તામિલનાડુ મુદ્દે માફી માંગશે? અમે જે કહ્યું હતું તે રિપોર્ટમાં આવ્યું છે ને? બેશરમ, લોકો હવે માફી માંગશે? બીજેપી માઈન્ડના લોકો સમાચાર પણ ચલાવે છે. હવે સમાચાર ચલાવશે… સિંહની જેમ ગર્જના કરશે, 10 દિવસ પછી મ્યાઉં !’

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article જાણો, ઓસ્કાર પુરસ્કારની પ્રક્રિયા વિશે, મનોરંજનની દુનિયાના 10000 સભ્યો આપે છે મત
Next Article આરઆરઆરનું નાટુ નાટુ .. ગીત દુનિયામાં ગુંજતું થયું, 2009માં આ સોંગને પણ મળ્યો હતો ઓસ્કાર
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

એનસીએલએટીએ ગૂગલ પરના રૃ. ૧૩૩૭ કરોડના દંડને યોગ્ય ઠેરવ્યો

૩૦ દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશસીસીઆઇએ ૨૦ ઓક્ટોબરે…

2 Min Read
રાષ્ટ્રિય

કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ

એક માર્ચ, ૨૦૨૧ની સ્થિતિ મુજબ સરકારે જારી કરેલા આંકડાકેન્દ્રીય પર્સોનેલ…

2 Min Read
રાષ્ટ્રિય

રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી

સહારાએ સેબીમાં જમા કરાવેલ ૨૪,૦૦૦ કરોડમાંથી ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત…

1 Min Read
રાષ્ટ્રિય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી

વડાપ્રધાન મોદીએ 6G નેટવર્ક સેવા કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી…

3 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.