By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
માનહાનિ કેસ: રાહુલ ગાંધી સુરત કોર્ટની સજાને પડકારતી અરજી દાખલ કરશે
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: કોરોના મહામારીના સમયમાં નહીં ચૂકવાયેલ ૧૮ મહિનાનું ડીએનું એરિયર્સ નહીં અપાય
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > કોરોના મહામારીના સમયમાં નહીં ચૂકવાયેલ ૧૮ મહિનાનું ડીએનું એરિયર્સ નહીં અપાય
રાષ્ટ્રિય

કોરોના મહામારીના સમયમાં નહીં ચૂકવાયેલ ૧૮ મહિનાનું ડીએનું એરિયર્સ નહીં અપાય

admin
Last updated: 2023/03/14 at 9:23 PM
admin 2 Min Read
Share
SHARE

Contents
કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાનની જાહેરાતસરકારના નિર્ણયથી કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને આંચકો ઃ આ નિર્ણયથી સરકારી તિજોરીના ૩૪,૪૦૨ કરોડ બચશે

કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાનની જાહેરાત

સરકારના નિર્ણયથી કેન્દ્રના ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને આંચકો ઃ આ નિર્ણયથી સરકારી તિજોરીના ૩૪,૪૦૨ કરોડ બચશે

Updated: Mar 14th, 2023

નવી દિલ્હી,
તા. ૧૪

કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના
રોકવામાં આવેલા મોંઘવારી ભથ્થા (ડીએ)ના એરિયર્સની ચુકવણી અંગે સરકારે કર્મચારીઓને
આંચકો આપતા જણાવ્યું છે કે કર્મચારીઓ અને પેન્શનધારકોને તેમને ૧૮ મહિનાનું ડીએ
એરિયર્સ ચુકવવામાં આવશે નહીં.

કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ
ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં ડીએ એરિયર્સ ચુકવવાનો ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ
શબ્દોમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને આ ૧૮
મહિનાનું ડીએ એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવાની સરકારની કોઇ યોજના નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી, ૨૦૨૦, જુલાઇ, ૨૦૨૦ અને
જાન્યુઆરી
, ૨૦૨૧માં
ડીએ વધારો નહીં આપવાનો નિર્ણય કોરોના મહામારીથી પેદા થયેલા આર્થિક નુકસાનને કારણે
લેવામાં આવ્યો હતો.

આ નિર્ણયથી સરકારે ૩૪,૪૦૨.૩૨
કરોડ રૃપિયાની રકમ સરકારી તિજોરીમાં બચાવી છે. તેમણે જણાવ્યું હતું કે મહામારી
દરમિયાન જે નુકસાન થયું છે તેમાં ડીએ એરિયર્સ ન ચુકવવાને કારણે આ નાણાકીય નુકસાન
ઘટાડવામાં મદદ મળી છે.

પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર મહામારી કાળમાં સરકારની
કલ્યાણકારી યોજનાઓ માટે મોટા પ્રમાણમાં ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. જેની અસર
૨૦૨૦-૨૧ અને ત્યચારબાદ પણ જોવા મળી હતી. હાલમાં પણ સરકારનું નાણાકીય નુકસાન
એફઆરબીએમ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલા સ્તરથી બમણું છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દર છ મહિને કેન્દ્રીય કર્મચારીઓ અને
પેન્શનધારકોના ડીએમાં વધારો કરે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર ટકા ડીએ આપવામાં
આવ્યો હતો.જેના કારણે મોંઘવારી ભથ્થું ૩૪ ટકાથી વધીન્ ૩૮ ટકા થઇ ગયું હતું.
સરકારના આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને આંચકો લાગ્યો છે.

 

 

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article ભારતીય જવાનો પર ગલવાન જેવા હુમલા માટે ચીને ધારદાર હથિયાર ખરીદ્યા
Next Article ફેસબૂક બીજા દસ હજાર કર્મચારીઓને છૂટા કરશે
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ

એક માર્ચ, ૨૦૨૧ની સ્થિતિ મુજબ સરકારે જારી કરેલા આંકડાકેન્દ્રીય પર્સોનેલ…

2 Min Read
રાષ્ટ્રિય

રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી

સહારાએ સેબીમાં જમા કરાવેલ ૨૪,૦૦૦ કરોડમાંથી ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત…

1 Min Read
રાષ્ટ્રિય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી

વડાપ્રધાન મોદીએ 6G નેટવર્ક સેવા કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી…

3 Min Read
રાષ્ટ્રિય

VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા

કોલકાતા, તા.29 માર્ચ-2023, બુધવારપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ…

3 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.