By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
એનસીએલએટીએ ગૂગલ પરના રૃ. ૧૩૩૭ કરોડના દંડને યોગ્ય ઠેરવ્યો
કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ
શાપુર ફાટક પાસે બે ટ્રક અથડાતાં બંનેના ચાલકના મોત, 1ને ઇજા
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: નોટબંધીના કારણે દેશમાં કેટલા લોકોના મોત થયા? સરકારે સંસદમાં આપ્યો જવાબ
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > નોટબંધીના કારણે દેશમાં કેટલા લોકોના મોત થયા? સરકારે સંસદમાં આપ્યો જવાબ
રાષ્ટ્રિય

નોટબંધીના કારણે દેશમાં કેટલા લોકોના મોત થયા? સરકારે સંસદમાં આપ્યો જવાબ

admin
Last updated: 2023/03/14 at 3:10 PM
admin 2 Min Read
Share
SHARE

મૃતકોની સંખ્યા આનાથી વધારે હોવાનો દાવો કર્યો હતો: વિપક્ષ

Updated: Mar 14th, 2023

Image Twitter

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2023, મંગળવાર 

કેન્દ્ર સરકારે આજે મંગળવારના રોજ રાજ્યસભામાં જણાવ્યુ કે નોટબંધીના સમયે મરવા વાળાઓની સંખ્યા બાબતે કોઈ ચોક્કસ સરકારી રિપોર્ટ પ્રાપ્ત થયો નથી. તૃણમુલ કોંગ્રેસના સભ્ય અબીર રંજન વિશ્વાસે સરકારને વિમુદ્રિકરણના કારણે મરનારોઓ વિશે જાણકારી માંગી હતી. તેમણે સરકાર પાસે આ પ્રશ્નનો જવાબ માંગ્યો હતો, અને સાથે એમ પણ કહ્યુ હતુ કે જો તમારી પાસે આનો જવાબ નથી તો કોની પાસે છે? વિશ્વાસે સરકારને એ પણ પુછ્યુ હતુ કે, શુ સરકાર માને છે કે નોટબંધીનો આ ખોટા નિર્ણયથી કેટલાય નિર્દોશ લોકોના મોત થયા તેના જવાબદાર તમે છો?

સરકારના જવાબ સામે વિપક્ષોએ અસહમતિ દર્શાવી

રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ આ પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે, એવો કોઈ સરકારી રિપોર્ટ પ્રાપ્ત થયો નથી. જોકે 18 ડિસેમ્બર 2018 ના તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં જ આંકડા જણાવ્યા હતા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય એલામારામ કરીમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં અરુણ જેટલીએ સ્વીકાર કર્યો હતો કે નોટબંધીની સમયગાળામાં 4 લોકોના મોત થયા હતા. જેને લઈને વિપક્ષોએ અસહમતિ દર્શાવી હતી. અને મૃતકોની સંખ્યા આનાથી વધારે હોવાનો દાવો કર્યો હતો. 

નોટબંધી મામલે સરકાર સામે અનેક પ્રશ્ન થયા

કરીમે નોટબંધી મામલે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, નોટબંધીના સમયે 500 અને 1000ની નોટો બદલાવા માટે ઘણા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાથી, માનસિક હાલત ખરાબ થવાથી, કામમાં દબાણ આવવાથી બેંકના કર્મચારી સહિત કેટલા લોકોના મોત થયા છે.? તેમજ શુ તેમના પરિવારને કોઈ સહાય કરવામાં આવી છે કે કેમ?, આ પ્રશ્નના જવાબમાં અરુણ જેટલીએ સ્વીકાર કર્યો હતો કે ભારતીય સ્ટેટ બેંક સિવાય બીજી બધી સાર્વજનિક ક્ષેત્રોમાં શુન્ય સુચના આપવામાં આવી છે. અને મૃતકોના પરિવારને 44,06,869 રુપિયાથી વધારેની સહાચ કરવામાં આવી છે. જેમા ગ્રાહકોના પરિવારને આપવામાં આવેલ ત્રણ લાખ રુપિયા સામેલ છે. 

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article વાયુ પ્રદૂષણનો હાહાકાર, દુનિયાના ૧૦૦ શહેરોમાંથી ભારતના ૬૫ શહેર
Next Article આ ગ્લેમરસ ફેશન ડિઝાઇનર રાજકુમારી બની મેજર જનરલ, પહેરશે હવે આર્મીનો પોષાક
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

એનસીએલએટીએ ગૂગલ પરના રૃ. ૧૩૩૭ કરોડના દંડને યોગ્ય ઠેરવ્યો

૩૦ દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશસીસીઆઇએ ૨૦ ઓક્ટોબરે…

2 Min Read
રાષ્ટ્રિય

કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ

એક માર્ચ, ૨૦૨૧ની સ્થિતિ મુજબ સરકારે જારી કરેલા આંકડાકેન્દ્રીય પર્સોનેલ…

2 Min Read
રાષ્ટ્રિય

રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી

સહારાએ સેબીમાં જમા કરાવેલ ૨૪,૦૦૦ કરોડમાંથી ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત…

1 Min Read
રાષ્ટ્રિય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી

વડાપ્રધાન મોદીએ 6G નેટવર્ક સેવા કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી…

3 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.