By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
માનહાનિ કેસ: રાહુલ ગાંધી સુરત કોર્ટની સજાને પડકારતી અરજી દાખલ કરશે
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: કોંગ્રેસ PM મોદીની હત્યા કરાવવા માંગે છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > કોંગ્રેસ PM મોદીની હત્યા કરાવવા માંગે છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ
રાષ્ટ્રિય

કોંગ્રેસ PM મોદીની હત્યા કરાવવા માંગે છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

admin
Last updated: 2023/03/14 at 11:26 PM
admin 2 Min Read
Share
SHARE

Updated: Mar 14th, 2023


– રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારત, ભારતીય લોકતંત્ર અને ભારતની સંસદનું અપમાન કર્યું: ગિરિરાજ સિંહ 

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2023, મંગળવાર 

BJP સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પીએમ મોદીની હત્યા કરાવવા માંગે છે. પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષામાં ચૂકનો હવાલો આપતા ગિરિરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી.

તેમણે કહ્યું કે, અડાણી તો માત્ર બહાનુ છે મોદીને અપશબ્દો બોલવા માટેનું. 10 વર્ષમાં તેમની સરકાર વિવાદોમાં ઘેરાયેલી રહી અને 10 વર્ષમાં મોદીની સરકાર અપેક્ષાઓથી ઘેરાયેલી રહી. ગિરિરાજ સિંહ બોલ્યા કે,  હવે આ લોકો કહી રહ્યા છે કે મોદીનો નાશ થશે તો જ આ સરકાર ખતમ થશે. પહેલા તો આ લોકો ગાળો આપતા હતા, મૌતનો સોદાગર કહેતા કહેતા હતા પરંતુ હવે તેમની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદી જ્યારે કોંગ્રેસની સરકારમાં પંજાબ ગયા હતા ત્યારે તેમને બીચ ફ્લાયઓવર વચ્ચે રોકવામાં આવ્યા હતા અને તેમને મારવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. હવે તેમના નેતા વડા પ્રધાનને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. 

આ ઉપરાંત સોમવારે પણ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી પર વિદેશ જઈને ભારતનું અપમાન કરવાનો આરોપ લગાવતા તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેશ દાખલ કરવાની માંગ કરી હતી. 

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી લંડન જઈને ભારત, ભારતીય લોકતંત્ર અને ભારતની સંસદનું અપમાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ગૃહમાં ખોટા આક્ષેપો કરનાર રાહુલે વિદેશની ધરતી પર જઈને ભારતની સંસદનું પણ અપમાન કર્યું છે. તેઓ સંસદના આ સત્રમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરે છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article વેરાવળ, કોડીનાર, ઉના વિસ્તારના ગામોમાં 23.58 લાખની પાવરચોરી પકડાઈ
Next Article એચ 3 એન 2 વાયરસની દહેશત વચ્ચે કચ્છમાં ચિંતાનો માહોલ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ

એક માર્ચ, ૨૦૨૧ની સ્થિતિ મુજબ સરકારે જારી કરેલા આંકડાકેન્દ્રીય પર્સોનેલ…

2 Min Read
રાષ્ટ્રિય

રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી

સહારાએ સેબીમાં જમા કરાવેલ ૨૪,૦૦૦ કરોડમાંથી ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત…

1 Min Read
રાષ્ટ્રિય

ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી

વડાપ્રધાન મોદીએ 6G નેટવર્ક સેવા કરવાની સમયમર્યાદા પણ નક્કી કરી…

3 Min Read
રાષ્ટ્રિય

VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા

કોલકાતા, તા.29 માર્ચ-2023, બુધવારપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ…

3 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.