By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કેન્દ્ર સરકારમાં ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી ઃ રેલવેમાં સૌથી વધુ ૨.૯૩ લાખ
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
માનહાનિ કેસ: રાહુલ ગાંધી સુરત કોર્ટની સજાને પડકારતી અરજી દાખલ કરશે
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: આણંદ જિલ્લામાં ચાર જણા ગુમ થયા અંગેની ફરિયાદ
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > ગુજરાત > આણંદ જિલ્લામાં ચાર જણા ગુમ થયા અંગેની ફરિયાદ
ગુજરાત

આણંદ જિલ્લામાં ચાર જણા ગુમ થયા અંગેની ફરિયાદ

admin
Last updated: 2023/03/17 at 6:42 AM
admin 2 Min Read
Share
SHARE

Updated: Mar 16th, 2023

આણંદ: આણંદ જિલ્લામાંથી ગુમ થવાના બનાવોનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. વીતેલા દિવસો દરમ્યાન જિલ્લાના આણંદ તાલુકાના લાંભવેલ ગામનો પુરૂષ, આણંદ તાલુકાના કણભઈપુરાની યુવતી, ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનો પુરુષ અને સંખેડા તાલુકાના બહાધરપુરની યુવતી ગુમ થઈ હોવાના ચાર અલગ-અલગ બનાવો અનુક્રમે આણંદ ગ્રામ્ય, ખંભોળજ, ભાલેજ અને ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયા છે. પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ તાલુકાના લાંભવેલ ગામે અમર કોલ્ડ સ્ટોરેજની પાછળ, પાંડવ ફાર્મમાં રહેતા આકાશ સચીન મહાલી (ઉં.વ.૩૩) ગત તા. ૧૪મી માર્ચ, ૨૦૨૩ના રોજ નોકરી જગ્યા પરથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયા હતા. તેઓની આસપાસના વિસ્તાર તેમજ સગાવ્હાલામાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આખરે આ બનાવ અંગે તેઓના પત્ની સપનાબેન મહાલીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. બીજા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના કણભઈપુરા ગામે ડેરી સામે ખેતરમાં રહેતા શનાભાઈ ભીખાભાઈ ઠાકોરની દિકરી હેતલબેન (ઉં.વ.૧૯) ગત તા.૧૩મી માર્ચ, ૨૦૨૩ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઘરેથી ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી. તેણીની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી ન આવતા આ બનાવ અંગે પિતા શનાભાઈ ઠાકોરે ખંભોળજ પોલીસ મથકમાં જાણ કરી હતી. ત્રીજા બનાવની માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે સમડીવાળું ફળીયું ખાતે રહેતા પ્રવિણસિંહ ઉર્ફે નટુભાઈ ભારતસિંહ પરમારનો પુત્ર વિજયસિંહ (ઉં.વ.૨૮) ગત તા.૧૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ ઘરેથી બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું કહી નીકળ્યા બાદ ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થયો હતો. જેની સગાવ્હાલા સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા મળી આવ્યો ન હતો. આ બનાવ અંગે પિતા પ્રવિણસિંહ પરમારે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરી હતી. ચોથા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંખેડા તાલુકાના બહાધરપુરની વતની રાજુભાઈ વિઠ્ઠલભાઈ તડવીની દિકરી હેતલબેન (ઉં.વ.૧૯) ગત તા.૧૪મી માર્ચ, ૨૦૨૩ના રોજ ખંભાત તાલુકાના સોખડા ગામે નીજાનંદ સોસાયટી રહેતા બનેવી અક્ષયકુમાર ભાનુભાઈ પટેલના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપત્તા થઈ હતી. આ બનાવ અંગે અક્ષયકુમાર પટેલે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article કોરોનાના કેસો વધતા કેન્દ્રની ગુજરાત સહિત છ રાજ્યોને તાકીદ
Next Article ગઢડા પંથકમાં કરા સાથે વરસાદની ધડબડાટી, રસ્તા પર બરફની ચાદર
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

ગુજરાત

રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

મિત્રતાના સંબંધમાં ઉછીના આપેલા 3 લાખના ચેક રીટર્ન થયા હતા…

2 Min Read
ગુજરાત

એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો

રિક્ષા ધીમે ચલાવવાનું કહેતા આરોપીઓની દાદાગીરીચાકુથી યુવક પર હુમલો કરી…

2 Min Read
ગુજરાત

રૃપિયા નહી મળે કહી અપહરણ કરી વેપારીને ઉધો સૂવડાવી લાકડીના ફટકા માર્યા

રૃપિયા આપવાના બહાને વેપારીને ઓઢવ સિંગરવામાં બોલાવ્યોઅપહરણ કરી ઢોર માર…

2 Min Read
ગુજરાત

ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ

અતિકને ઉમેશ પાલ અપહરણ કેસ મામલે ઉત્તર પ્રદેશ લઈ જવાયો…

4 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.