By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં 32 નવા અધ્યાપકોની ભરતી કરાશે, પહેલી વખત યુનિ.માં ટેક ફેસ્ટનુ પણ આયોજન
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પરથી રિક્ષા ચાલકે પડતુ મુક્યું, ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો
ગાંધી કોઈની માફી નથી માગતા, હું સાવરકર નથી, સંસદમાં હોઉં કે નહીં દેશ માટે લડતો રહીશ : રાહુલ ગાંધી
મોદી અટક અંગે ટિપ્પણી કરનાર ભાજપ નેતાની 5 વર્ષ જૂની ટ્વિટ વાયરલ, કોંગ્રેસે પૂછ્યું – હવે કાર્યવાહી કરશો?
સેમિકન્ડક્ટર ઉદ્યોગના પિતા ગણાતા ગોર્ડન મૂરેનું 94 વર્ષની વયે નિધન
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: પૂર્વ ખાલિસ્તાની નેતાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી કહ્યું : પી.એમ. શિખોને પ્રેમ કરે છે
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > પૂર્વ ખાલિસ્તાની નેતાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી કહ્યું : પી.એમ. શિખોને પ્રેમ કરે છે
રાષ્ટ્રિય

પૂર્વ ખાલિસ્તાની નેતાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી કહ્યું : પી.એમ. શિખોને પ્રેમ કરે છે

admin
Last updated: 2023/03/17 at 9:11 PM
admin 2 Min Read
Share
SHARE

Updated: Mar 17th, 2023


– સાહેબજાદાઓની યાદમાં 26 ડિસે. બાલદિન રાખ્યો

– “નરેન્દ્ર મોદીએ શિખ સમાજ અને શિખો માટે ઘણું કામ કર્યું છે : તે જ્યારે સ્કૂલોમાં જાય છે ત્યારે સાહેબજાદાઓની વાત કરે છે’

ખાલસા દળના સંસ્થાપક અને પૂર્વ ખાલીસ્તાની નેતા જસવંતસિંહ ઠેકેદાર શિખ સમાજ તથા શિખો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. જસવંત સિંહનું આ કથન તેવા સમયે આવ્યું છે કે જ્યારે પંજાબમાં ફરી ખાલીસ્તાનની માંગણી જાગી રહી છે અને કેટલાક લોકો દ્વારા સરકાર ઉપર દબાણ થઈ રહ્યું છે.

પત્રકારોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખો અને શિખ ધર્મ માટે ઘણું કર્યું છે. તેમણે ‘બ્લેક લિસ્ટ’ પણ દૂર કર્યું છે, સાથે સાહેબજાદાઓ વકતવ્ય આપવા સાથે, કરતારપુર કોરીડોર ખોલવાની પણ વાત કરી છે. ઉપરાંત જે અન્ય બાબતો બાકી રહી છે તે પણ પૂરી કરવા વચન આપ્યું છે.

કરતારસિંહે વધુમાં કહ્યું મોદીએ ૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને ૪ સાહેબજાદાઓની શહીદી યાદ કરવા સાથે શિખોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે તે દિવસ તા. ૧૬ ડિસેમ્બરનો દિવસ બાલદિન તરીકે જાહેર કરાશે.

પ્રતિનિધિ મંડળના પ્રત્યેક સભ્યોને મોદીએ ‘સરોવા’ ઉપરાંત તલવાર પણ ભેટ આપી હતી. તેઓને સ્કૂલોમાં જ્યારે પણ બોલવાની તક મળે છે ત્યારે તેઓ સાહેબજાદાઓની વાત કરે છે તેમ પણ કરતારસિંહે તે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article નિત્યાનંદના નકલી હિન્દુ રાષ્ટ્ર ‘કૈલાસ’ની અમેરિકાના 30 શહેરો સાથે છેતરપિંડી
Next Article અમેરિકા પછી ‘નાટો’ પણ શસ્ત્રો સાથે યુક્રેન યુદ્ધમાં ઉતર્યું : પોલેન્ડે યુક્રેનને મિગ-29 વિમાનો આપ્યાં
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો

PMની રેલી દરમિયાન સુરક્ષા ભંગ થતા ખળભળાટ મચી ગયોત્રણ મહિનામાં…

2 Min Read
રાષ્ટ્રિય

કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી

"ચાલકીભર્યા રાજકારણ"થી દૂર રહેવા માટે કર્યો આગ્રહકર્ણાટકના ઝડપી વિકાસ માટે,…

2 Min Read
રાષ્ટ્રિય

નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો

જુની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાથી કોઈ રુપિયા કાપવામાં આવતા નહોતા.નવી…

2 Min Read
રાષ્ટ્રિય

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો

Updated: Mar 25th, 2023નવી દિલ્હી,તા.25 માર્ચ 2023,શનિવારજો તમે પણ વારંવાર…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.