By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
EPFOમાં 2859 જગ્યા પર મોટી ભરતી: 12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનો કરી શકશે અરજી
કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચુક, એક વ્યક્તિ કાફલાની નજીક પહોંચ્યો
સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં
કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
નીતુ અને સ્વિટી ચેમ્પિયન : ભારતને વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ડબલ ગોલ્ડ મેડલ
ફૂટબોલની ૭૭૫ અને ક્રિકેટની ૧૩ મેચમાં ફિક્સિંગની આશંકા
જાવરીમલ બિશ્નોઇને ઇન્ટ્રોગેટ કરનાર સીબીઆઇની ટીમની તપાસ કરાશે
નવી અને જુની પેન્શન સ્કીમ વચ્ચે શું છે તફાવત, જાણો કર્મચારીઓને શેમા વધારે ફાયદો
રાજ્યની તમામ જેલોમાં મેગા સર્ચ ઓપરેશનઃ વાંધાજનક ચીજવસ્તુઓ મળી
અમેરિકાના મિસિસિપ્પીમાં વિનાશક વાવાઝોડુ, 160 કિ.મીની ઝડપે આવેલા ચક્રવાતે 24નો ભોગ લીધો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટીકિટ ખોવાઈ જાય તો..? ચિંતા ન કરો બસ તુરંત આ કામ કરી લેજો
નક્સલવાદી પટ્ટામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, લેફ્ટ વિંગ કટ્ટરવાદ સામેની લડાઈ વિજયના છેલ્લા તબક્કામાં
SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત
ગાંધીનગરના દંપતિએ કેનેડા જવાની લાલચમાં 33 લાખ ગુમાવ્યા, ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
ખાનગી એરલાઇન્સ લોકોને ગેરમાર્ગે દોરી, મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબૂર કરે છે: સંસદીય સમિતિ
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાથી પગારમાં કેટલો વધારો, જાણો પુરુ ગણિત
રાહુલ ગાંધીના સમર્થનમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,બસો રોકી,ટાયરો સળગાવ્યા,સુત્રોચ્ચાર કર્યા
કલોલમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી, પાલિકા વિસ્તારમાં સવારના 8થી રાતના 8 સુધી પ્રવેશી નહીં શકે
IPL 2023: આ વર્ષે 5 ખેલાડીઓ કહી શકે છે ટૂર્નામેન્ટને અલવિદા, હેટ્રીક મેન પણ આ લિસ્ટમાં
ભૂપેન્દ્ર પટેલ CM બન્યા બાદ પહેલીવાર અન્ય રાજ્યમાં કરશે પ્રચાર, આવતીકાલે કર્ણાટક જશે
હવે ભાર વગરનું ભણતર, સરકારી સ્કુલોમાં હવે દરેક પુસ્તક ફોન પર, ક્યુઆર કોડ સ્ક્રેન કરી વાંચી શકાશે
આખરે આપણી પાસેથી ફાટેલી નોટ લઈને બેન્ક તેનું શું કરે છે? જાણો વિગતવાર
સમગ્ર રાજ્યમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીકર ગેંગના એક આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ: સોનભદ્રમાં હાઈટેન્શન વાયરના કારણે 300થી વધુ સ્કુલોના બાળકો પર જીવનું જોખમ, તંત્રએ મૌન સાધ્યુ
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: કલોલના રેલવે ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી અને લુખ્ખા તત્વોના ત્રાસથી રાહદારીઓ પરેશાન
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > ગુજરાત > કલોલના રેલવે ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી અને લુખ્ખા તત્વોના ત્રાસથી રાહદારીઓ પરેશાન
ગુજરાત

કલોલના રેલવે ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી અને લુખ્ખા તત્વોના ત્રાસથી રાહદારીઓ પરેશાન

admin
Last updated: 2023/03/17 at 3:55 PM
admin 2 Min Read
Share
SHARE

પોલીસ દ્વારા રાત્રી દરમિયાન બ્રિજ પસાર કરતા લોકો પાસેથી દંડ વસૂલાતો હોવાનો લોકોનો આક્ષેપ

Updated: Mar 17th, 2023

કલોલ, 17 માર્ચ 2023 શુક્રવાર

કલોલ રેલવે સ્ટેશન પરના રેલવે ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી અને અસામાજિક તત્વોની હેરાનગતિ કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલોલ શહેરના  પૂર્વ ભાગથી પશ્ચિમ વિસ્તાર તરફ જવા માટે રેલવેના પાટા ઓળંગવા ન પડે તે માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.જોકે અહીં સફાઈના અભાવે ગંદકી ફેલાઈ ગઈ છે વધારામાં અહીંથી અવરજવર કરતા લોકો ગુટખા ખાઈ પિચકારી મારતા હોઈ નવા બનાવેલ ફૂટ ઓવરબ્રિજની શોભા બગડી ગઈ છે.

લોકોને રેલવે પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે
આ ફૂટ ઓવરબ્રિજ પર રાત્રી દરમિયાન લુખ્ખા તત્વો અડ્ડો જમાવી બેસી રહે છે. અસામાજિક તત્વોના ત્રાસને કારણે રાત્રી દરમિયાન બ્રિજ પરથી પસાર થવું પણ અઘરું બની ગયું છે. આ ઉપરાંત રાત્રે ફૂટ ઓવરબ્રિજ પસાર કરી રેલવે સ્ટેશન તરફ ઉતરનારા લોકોને રેલવે પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખા તત્વોના આતંક દૂર કરવા પેટ્રોલિંગ કરવા માંગ થઈ છે. 

રોગચાળો ફેલાવવાનો પણ ભય
આ ઉપરાંત ગંદકીની ફરિયાદો પણ સામે આવી છે.અહીંથી પસાર થતા લોકો  પ્લાસ્ટિકની બેગ તેમજ ગુટખા ની પડીકીઓ નાંખી દેતા હોય છે. જેને કારણે ગંદકી ફેલાય છે. ઘણી વખત અહીંથી પસાર થતી વખતે અસહ્ય દુર્ગંધ પણ આવતી હોય છે જેને કારણે રોગચાળો ફેલાવવાનો પણ ભય રહેલ છે. આ સંજોગોમાં લોકોને હેરાનગતિ બંધ થાય અને સ્વચ્છતા જળવાય તે બાબતે તંત્ર કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article વડોદરા સહિત અન્ય જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે મોત
Next Article કલોલના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદે તાણી બંધાયેલ ફ્લેટ-દુકાનો હટાવવા માંગ
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

ગુજરાત

જાવરીમલ બિશ્નોઇને ઇન્ટ્રોગેટ કરનાર સીબીઆઇની ટીમની તપાસ કરાશે

ફોરેન ટ્રેડના જોઇન્ટ ડીજીની આત્મહત્યાનો મામલોસીબીઆઇના દરોડાની કાર્યવાહી બાદ ઓફિસમાં…

1 Min Read
ગુજરાત

રાજ્યની તમામ જેલોમાં મેગા સર્ચ ઓપરેશનઃ વાંધાજનક ચીજવસ્તુઓ મળી

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પોલીસની કાર્યવાહી:તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને…

3 Min Read
ગુજરાત

SMCએ સપાટો બોલાવતાં રખિયાલ પી.આઇ સસપેન્ડ તો દાણીલીમડા પી.આઇની CID ક્રાઇમમાં બદલી

જો કે દાણીલીમડામાં ચાર-ચાર વાર દરોડા પાડવામાં આવ્યા છતાં પી.આઇની…

1 Min Read
ગુજરાત

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા, અમદાવાદ અને કચ્છમાં બે લોકોના મોત

અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બનવા તરફ, નવા કેસ…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.