By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
રૃ. ૫૦૦૦ કરોડ રોકાણકારોને પરત આપવા કેન્દ્રની માગને સુપ્રીમની મંજૂરી
ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ 5G બાદ હવે 6G માટેની શરુ કરી તૈયારી
VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો
આ મંદિર પાસે 10.3 ટન સોનુ અને 15938 કરોડ રુપિયાની રોકડ સહિત અઢી લાખ કરોડની સંપતિ
આ ગામમાં લોકો એક બીજાને મોં વડે ખાસ ટયૂન વગાડીને બોલાવે છે, કારણ જાણીને ચોંકી જશો
લાંબા સમય બાદ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો, 2ના મોત, હોસ્પિટલો હાઈએલર્ટ પર
પંજાબમાં ઝાડ સાથે અથડાયું પાકિસ્તાની ડ્રોન, લખ્યું હતું મેડ ઈન USA, વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
PM મોદી જ્યારે PM પદ પર નહી હોય ત્યારે ભ્રષ્ટાચારીઓ જેલમાં હશે: અરવિંદ કેજરીવાલ
આ માછલીઓ ઓકિસજન વિના મહિનાઓ સુધી જીવી શકે છે. પરંતુ કેવી રીતે ? જાણવા જેવું છે
આ ગામમાં જન્મે છે માત્ર છોકરીઓ , વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી આ રહસ્ય
વિશ્વનો એક માત્ર દેશ જે 200 વર્ષથી યુધ્ધથી રહયો છે દૂર, હિટલરે પણ હુમલો કરવાની ન હતી કરી હિંમત
હજ યાત્રાને લઈ સરકારના 10 મોટા નિર્ણય : VIP ક્વોટા કર્યો બંધ, યાત્રીઓને મળશે નવી સુવિધા
ચિત્રકૂટ: ગેરકાયદે બ્લાસ્ટિંગના કારણે થતા ધૂળના પ્રદૂષણથી વિદ્યાર્થીઓના આરોગ્ય પર જોખમ
ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ
આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા
સામાન્ય નોકરી માટે પણ નથી મળી રહ્યો ઉમેદવાર, વર્ષોથી જગ્યા પડી રહી છે ખાલી
GPS હોવા છતા પણ સેકન્ડમાં ગાયબ થઈ રહી છે ગાડીઓઃ જામરનો ઉપયોગ કરી રહ્યા છે હાઈટેક ચોર
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુઃ પુતિને યુદ્ધમાં બધુ ગુમાવી દીધું છે, હવે રશિયા પરમાણુ હુમલા ન કરી શકે
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
માનહાનિ કેસ: રાહુલ ગાંધી સુરત કોર્ટની સજાને પડકારતી અરજી દાખલ કરશે
ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા
15 એપ્રિલ 2023 પહેલાં ખરીદેલા સ્ટેમ્પમાં બંને પક્ષકારોની સહી હશે તો પ્રોપર્ટીમાં જૂની જંત્રીનો દર લાગૂ થશે
અમદાવાદમાં મંદિરોમાંથી છત્ર ચોરી કરનાર ઝડપાયો, જેણે ખરીદ્યા તે વેપારીને પણ પોલીસે દબોચ્યો
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: ગુજરાતમાં કોરોનાએ હદ્દ વટાવી, રાજ્યમાં 179 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ નોંધાયા
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > ગુજરાત > ગુજરાતમાં કોરોનાએ હદ્દ વટાવી, રાજ્યમાં 179 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ નોંધાયા
ગુજરાત

ગુજરાતમાં કોરોનાએ હદ્દ વટાવી, રાજ્યમાં 179 કેસ, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ નોંધાયા

admin
Last updated: 2023/03/18 at 4:14 PM
admin 2 Min Read
Share
SHARE

Contents
રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યોઅમદાવાદમાં સૌથી વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21 કેસ નોંધાયા

રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો

અમદાવાદમાં સૌથી વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21 કેસ નોંધાયા

Updated: Mar 18th, 2023

અમદાવાદ, 18 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179  કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 655 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. 

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21, સાબરકાંઠા 8, વડોદરા 5, ભાવનગર 4,   ભરૂચ 1, ગાંધીનગર જિલ્લામાં 4, સુરેન્દ્રનગર 3, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે. રાજકોટ, મહેસાણા, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. 

અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે

અત્યાર સુધીમાં કુલ 12,66,881 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 655 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article ચૈત્ર નવરાત્રી નિમિત્તે પાવાગઢ દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Next Article સહારાના કરોડો રોકાણકરો માટે ખુશખબર, સરકારે લીધુ મહત્વનું પગલું
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

ગુજરાત

રૃા.3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

મિત્રતાના સંબંધમાં ઉછીના આપેલા 3 લાખના ચેક રીટર્ન થયા હતા…

2 Min Read
ગુજરાત

એરપોર્ટ નજીક પેટ્રોલ પંપ ઉપર નિર્દોષ યુવક ઉપર ચાકુથી હુમલો

રિક્ષા ધીમે ચલાવવાનું કહેતા આરોપીઓની દાદાગીરીચાકુથી યુવક પર હુમલો કરી…

2 Min Read
ગુજરાત

ગેંગસ્ટર અતિક અહેમદને લઈ ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પહોંચ્યો સાબરમતી જેલ

અતિકને ઉમેશ પાલ અપહરણ કેસ મામલે ઉત્તર પ્રદેશ લઈ જવાયો…

4 Min Read
ગુજરાત

આજે ચૈત્રી નવરાત્રિની આઠમ, અમદાવાદમાં ભદ્રકાળી માતાજીને ફૂલોના શણગાર કરાયા

સવારથી જ અમદાવાદીઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતાંUpdated: Mar…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.