By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
તિરુપતિ મંદિરને આગામી નાણાકીય વર્ષમાં 4,411 કરોડની કમાણીનો અંદાજ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 10 આંચકા અનુભવાયા
પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ
કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી
ભેસ્તાનમાં રખડતા કુતરાઓએ હુમલો કરતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
CMAના રિઝલ્ટમાં સુરતના ચાર વિદ્યાર્થીઓ ટોપ-50 માં ઝળકયા
જિનપિંગના શાંતિના પ્રયાસો વચ્ચે રશિયાનો યુક્રેન પર મિસાઈલમારો : 11ના મોત
નવરાત્રિના દિવસોમાં સંસદમાં રજા રાખવા સામે અખિલેશને વાંધો પડયો
બ્રિટનમાં ભારતીય હાઇ કમિશન બહાર ખાલિસ્તાનીઓના દેખાવો
યુક્રેન અંગે વિશ્વ બે ભાગમાં વિભાજિત, પુતિન સાથે જિનપીંગ : કીશીદા કીવ પહોંચ્યા
ફેબુ્રઆરીમાં બ્રિટનમાં ફુગાવો વધીને ૧૦.૪ ટકા ઃ ચાર મહિનાની ટોચે
પુતિન ઉપર એરેસ્ટ વોરંટ જારી કરાયાથી રશિયા ભડક્યું : કહ્યું ICC હેડકવાર્ટર તોડી નાખશું
પાંચ વર્ષમાં અદાણી જૂથમાં મોરેશિયસ અને અન્ય ટેક્સ હેવન કંપનીઓએ રૂ.20,800 કરોડ રોક્યા
ખોટી રીતે આધારકાર્ડ બનાવતાં લોકોની ખેર નહીં, સરકારે કર્યો મોટો નિર્ણય
લોકસભાની ચૂંટણીને જોતા આગામી વર્ષે બેન્કોનું ખાનગીકરણ થવા સામે આશંકા
દેશમાંથી બહાર જતા ડોલર પ્રવાહમાં નવો વિક્રમ
પાંચ વર્ષની ઉમર ધરાવતા તુલસીના છોડની ઊંચાઇ ૭.૬ ફૂટથી પણ વધુ
સેન્સેક્સ 140 પોઈન્ટ વધીને 58215
વિશ્વ જળ દિવસે જ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના ફાંફા
નાણા વર્ષ 2022-23માં રોકાણકારોને શેરો કરતાં સોનામાં વધુ વળતર મળ્યું
પદવીદાન સમારોહ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ હજી અધ્ધરતાલ
સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો
VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું હિંસક પ્રદર્શન, સુરક્ષા કર્મચારીઓ પર શાહી ફેંકી
IPLમાં ટોસ ઉછળે તે પછી કેપ્ટન પ્લેઈંગ ઈલેવન નક્કી કરી શકશે
ખેડૂતોનું વીજળીનું બિલ હવે શૂન્ય આવશે, 2000 યુનિટ વીજળી મળશે ફ્રી, રાજસ્થાન ઉર્જા મંત્રીનો મોટો દાવો
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: અયોધ્યામાં બની રહેલા રામમંદિરના ગર્ભગૃહની તાજેતરની તસવીરો આવી સામે, તમે પણ જુઓ!
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > અયોધ્યામાં બની રહેલા રામમંદિરના ગર્ભગૃહની તાજેતરની તસવીરો આવી સામે, તમે પણ જુઓ!
રાષ્ટ્રિય

અયોધ્યામાં બની રહેલા રામમંદિરના ગર્ભગૃહની તાજેતરની તસવીરો આવી સામે, તમે પણ જુઓ!

admin
Last updated: 2023/03/18 at 4:49 AM
admin 2 Min Read
Share
SHARE

Contents
રામમંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છેઆગામી લોકસભા ચૂંટણીના અમુક મહિના અગાઉ તેને ખુલ્લું મૂકાશે

રામમંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે

આગામી લોકસભા ચૂંટણીના અમુક મહિના અગાઉ તેને ખુલ્લું મૂકાશે

Updated: Mar 18th, 2023

image : Twitter

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહની નવી તસવીરો સામે આવી છે. આ તસવીર રામ મંદિર ટ્રસ્ટના એક મહત્વપૂર્ણ સભ્ય દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. આ તસવીરમાં મંદિરનો તે ભાગ દેખાઈ રહ્યો છે જ્યાં ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જાહેર કરાયેલા ફોટામાં જોવા મળે છે કે ગર્ભગૃહમાં ઘણા કારીગરો કામ કરી રહ્યા છે. હજી સુધી તેની છત તૈયાર નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં તે પણ તૈયાર થઈ જશે.

जय श्री राम।

‘गृभगृह’ की तस्वीर, जहाँ प्रभु श्री रामलला विराजमान होंगे। pic.twitter.com/HtxSAayZi0

— Champat Rai (@ChampatRaiVHP) March 17, 2023

2024ની શરૂઆતમાં મંદિર ખુલ્લું મૂકાઈ શકે 

રામ મંદિર લોકસભા ચૂંટણીના થોડા મહિના અગાઉ જ 2024ની શરૂઆતમાં ખોલવામાં આવનાર છે. ભાજપને આશા છે કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ તેને ચૂંટણીમાં તેનો ફાયદો મળશે અને ફરી એકવાર સત્તામાં વાપસી થશે. ભાજપ માટે રામમંદિરનું મહત્વ જોઈને પાર્ટીના ઘણા મોટા નેતાઓ આગામી મહિનાઓમાં અહીં મુલાકાત લઈ શકે છે. આ સાથે જ તેઓ રામ મંદિરના નિર્માણ અને તેના ઉદ્ઘાટનને ચૂંટણીના મુદ્દા તરીકે ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. રામ મંદિરના નીચેના માળનું અડધાથી વધુ કામ થઈ ગયું છે. જ્યારે ગર્ભગૃહનું કામ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

પીએમ મોદીના હસ્તે રામલલ્લાની મૂર્તિ મૂળ સ્થાને સ્થાપિત કરાશે 

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત “શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article રાજ્યની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, 10 દિવસમાં સીંગતેલના ડબ્બે રુપિયા 60નો વધારો ઝીંકાયો
Next Article ઉત્તર કોરિયાનો મોટો દાવો, US સામે યુદ્ધ માટે 8 લાખ લોકો સેનામાં જોડાવા તૈયાર
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

તિરુપતિ મંદિરને આગામી નાણાકીય વર્ષમાં 4,411 કરોડની કમાણીનો અંદાજ

Updated: Mar 22nd, 2023- આગામી વર્ષમાં 500 કરોડનો તો પ્રસાદ…

2 Min Read
રાષ્ટ્રિય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 10 આંચકા અનુભવાયા

- સતત બીજા દિવસે હિમાચલ-દિલ્હીમાં ભૂકંપ - દિલ્હીમાં 2.7 , હિમાચલમાં…

2 Min Read
રાષ્ટ્રિય

પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ

Updated: Mar 22nd, 2023- પિતૃસત્તાત્મક વિચારોને પ્રોત્સાહન આપવું અયોગ્ય- મૃત્યુ…

2 Min Read
રાષ્ટ્રિય

કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી

Updated: Mar 22nd, 2023- મૃત્યુઆંક પણ વધીને 5,30813 નોંધાયો- કોરોનાના…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.