By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hot News
પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ
કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી
ભેસ્તાનમાં રખડતા કુતરાઓએ હુમલો કરતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
જિનપિંગના શાંતિના પ્રયાસો વચ્ચે રશિયાનો યુક્રેન પર મિસાઈલમારો : 11ના મોત
નવરાત્રિના દિવસોમાં સંસદમાં રજા રાખવા સામે અખિલેશને વાંધો પડયો
બ્રિટનમાં ભારતીય હાઇ કમિશન બહાર ખાલિસ્તાનીઓના દેખાવો
યુક્રેન અંગે વિશ્વ બે ભાગમાં વિભાજિત, પુતિન સાથે જિનપીંગ : કીશીદા કીવ પહોંચ્યા
પાંચ વર્ષમાં અદાણી જૂથમાં મોરેશિયસ અને અન્ય ટેક્સ હેવન કંપનીઓએ રૂ.20,800 કરોડ રોક્યા
ખોટી રીતે આધારકાર્ડ બનાવતાં લોકોની ખેર નહીં, સરકારે કર્યો મોટો નિર્ણય
પાંચ વર્ષની ઉમર ધરાવતા તુલસીના છોડની ઊંચાઇ ૭.૬ ફૂટથી પણ વધુ
સેન્સેક્સ 140 પોઈન્ટ વધીને 58215
વિશ્વ જળ દિવસે જ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના ફાંફા
નાણા વર્ષ 2022-23માં રોકાણકારોને શેરો કરતાં સોનામાં વધુ વળતર મળ્યું
પદવીદાન સમારોહ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ હજી અધ્ધરતાલ
સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો
VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું હિંસક પ્રદર્શન, સુરક્ષા કર્મચારીઓ પર શાહી ફેંકી
IPLમાં ટોસ ઉછળે તે પછી કેપ્ટન પ્લેઈંગ ઈલેવન નક્કી કરી શકશે
ખેડૂતોનું વીજળીનું બિલ હવે શૂન્ય આવશે, 2000 યુનિટ વીજળી મળશે ફ્રી, રાજસ્થાન ઉર્જા મંત્રીનો મોટો દાવો
ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયર IPL અને WTCની ફાઈનલ ગુમાવે તેવો ભય
સ્વિસ ઓપન : શ્રીકાંતનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, લક્ષ્ય સેન બહાર
Padma Award 2023 : રાષ્ટ્રપતિના હસ્તે કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવાલા મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત
VIDEO : પદ્મ એવોર્ડ સમારંભમાં PM મોદીએ જુનાગઢના પદ્મ શ્રી હીરબાઈને ઝૂકીને પ્રણામ કર્યાં
બળાત્કારના કેસમાં સમાધાન કરી લેવા ધમકી મળ્યાનો ગંભીર આરોપ
VIDEO : કાંચીપુરમમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, 9ના મોત, 12 ઈજાગ્રસ્ત
દેશનું એકમાત્ર શક્તિપીઠ જ્યાં રોજ થાય છે 1051 દીવાઓની આરતી! આ જગ્યાએ થાય છે શિવ અને શક્તિનું અદ્ભુત મિલન
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • ટેક્નૉલોજી
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • વ્યાપાર
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Reading: ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર
  • ADVERTISE
  • ONLINE BEST
  • CUSTOMER
  • SERVICES
  • SUBSCRIBE
SUBSCRIBE

demowebsite

Just another WordPress site

Aa
  • ઇન્ટરનેશનલ
  • Business
  • Industry
  • Politics
Search
  • રાષ્ટ્રિય
  • ઇન્ટરનેશનલ
  • ગુજરાત
  • વ્યાપાર
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • રાજકારણ
  • સાયન્સ
  • સ્વાસ્થ્ય
Have an existing account? Sign In
Follow US
© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
demowebsite > રાષ્ટ્રિય > ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર
રાષ્ટ્રિય

ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર

admin
Last updated: 2023/03/19 at 6:04 AM
admin 2 Min Read
Share
SHARE

દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. અલગ-અલગ રાજ્યમાં વધતા કોરોનાના કેસો ચિંતામાં વધારો કરી શકે છે. આજે 126 દિવસ પછી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 800 થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 841 નવા કેસ સાથે, સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 5,389 થઈ ગઈ છે.

કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા 

આજે સાવર સુધીના અપડેટ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે. કેરળમાંથી બે લોકોના મોતની માહિતી મળી છે. ડેટા દર્શાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.

સરેરાશ દૈનિક નવા કેસોમાં વધારો

ભારતમાં એક મહિનામાં નવા કોરના કેસોની દૈનિક સરેરાશ છ ગણી વધી છે. એક મહિના પહેલા સરેરાશ દૈનિક નવા કેસ 112 હતા, જ્યારે હવે તે આંક 626 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.80 ટકા નોંધાયો છે.

કોરોના બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધી

આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

વધતા કોરોના કેસોને લઇ છ રાજ્યોને કેન્દ્રનો પત્ર 

કેન્દ્રએ છ રાજ્યોને પત્ર લખીને વાઈરલ ઈન્ફેક્શનમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય સચિવે વ્યક્ત કરી ચિંતા

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો, જે દર્શાવે છે કે કેટલાક રાજ્યોમાં કોવિડ પોઝિટિવ દરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તેને ચિંતાજનક મુદ્દો ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

Share this Article
Facebook Twitter Email Copy Link Print
Previous Article રાજ્યમાં 24 કલાકમાં 72 તાલુકામાં કમોસમી માવઠા સાથે વરસાદ, સૌથી વધુ ભુજમાં 2 ઈંચ નોંધાયો
Next Article આટલી દૂર તો સાસરિયું હોતું હશે? મારે તો લગન નથી કરવા, પોલીસ સામે દુલ્હને ના પાડી દીધી
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

2k Followers Like
3k Followers Follow
10.1k Followers Pin

You Might Also Like

રાષ્ટ્રિય

પુત્રો જ વંશ ચલાવે તેવી ટિપ્પણીથી કોર્ટો દૂર રહે : સુપ્રીમની તાકિદ

Updated: Mar 22nd, 2023- પિતૃસત્તાત્મક વિચારોને પ્રોત્સાહન આપવું અયોગ્ય- મૃત્યુ…

2 Min Read
રાષ્ટ્રિય

કોવિદ પરિસ્થિતિ ગંભીર બની છે, મોદીએ ઉચ્ચકક્ષાની બેઠક બોલાવી

Updated: Mar 22nd, 2023- મૃત્યુઆંક પણ વધીને 5,30813 નોંધાયો- કોરોનાના…

2 Min Read
રાષ્ટ્રિય

નવરાત્રિના દિવસોમાં સંસદમાં રજા રાખવા સામે અખિલેશને વાંધો પડયો

- સ.પા. પ્રમુખે કહ્યું : દરેક ધર્મના તહેવારોએ રજા હોવી…

1 Min Read
રાષ્ટ્રિય

ખોટી રીતે આધારકાર્ડ બનાવતાં લોકોની ખેર નહીં, સરકારે કર્યો મોટો નિર્ણય

ગયા વર્ષે છેતરપીંડીની પ્રવૃતિઓમાં 1.2 ટકા આધાર ઓપરેટર્સને સસ્પેન્ડ કરાયારજીસ્ટ્રેડ…

2 Min Read
Follow US

© Aspect Designs.in

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.